ધુણવું એ ધાર્મીક નહીં, માનસીક સમસ્યા છે !

ધુણવું એટલે શું? ધુણવાનું કારણ શું છે? પોલીસ યુનીફોર્મમાં હોય, માથા પર સરકારી કેપ ધારણ કરી હોય ત્યારે ધુણે એ જરાપણ ઈચ્છવા યોગ્ય છે? ‘પંડમાં માતાજી’ આવવા એટલે શું? શું…

ધર્મ અને વીજ્ઞાન – કોણ વધુ ક્લ્યાણકારી?  

માણસો ધર્મની બાબતે કેમ કટ્ટર તથા ઝનુની બની રહે છે અને ‘મારો જ ધર્મ શ્રેષ્ઠ’ એવો હઠાગ્રહ કેમ સેવે છે? ધર્મ તો સન્માર્ગે લઈ જાય એમ મનાય છે, જ્યારે આપણે…

આધુનીક દાન

આરોગ્ય ક્ષેત્રમાં થયેલ અવનવી શોધોએ દાનના નવા પ્રકારો ઉભા કર્યા છે. તે દાન કરવાથી અન્ય વ્યક્તી કે કુટુંબોને નવું જીવન આપી શકાય છે. આ નવતર દાનના પ્રકારોની વીસ્તૃત જાણકારી સાદર…

લગ્નક્ષેત્ર

અતીપ્રાચીનકાળે કશાય વીચારથી વીવેક વીના માત્રૃગમન, પુત્રીગમન કે સ્વસૃગમન (Incest) કરવામાં કશોય અંતરાય કે દોષ મનાતો નહીં. જુદી જુદી જાતીઓ જેમ જેમ સંસ્કાર પામતી ગઈ, તેમ તેમ આન્તર લગ્નના અને…

સત્યમાર્ગનું યાત્રી વીજ્ઞાન – ઘર્મ નહીં જ  

શું પશ્ચીમના સત્યશોધકો પ્રયોગશાળાના માધ્યમથી, પોતાના જ પુરુષાર્થથી તથા પુર્વગ્રહ વીનાના ચીંતન–પ્રયોગથી સત્ય શોધે છે? શું પશ્ચીમ જ્ઞાનનો ભંડાર બન્યું છે, તેઓનું જ્ઞાનવીજ્ઞાન આજે વીશ્વ ઉપર છવાઈ ગયું છે? શું…

અન્ધશ્રદ્ધાની ભીતરમાં

રૅશનાલીસ્ટ પ્રવૃત્તીના સંનીષ્ઠ, સક્રીય અને કર્મનીષ્ઠ કાર્યકર્તા ડૉ. જેરામ દેસાઈએ ભાતીગળ ગુજરાતી સમાજને પ્રચલીત અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર કાઢવા માટે ‘વહેમ–અન્ધશ્રદ્ધા નીષેધ’ ગ્રંથ સાકાર કર્યો. 606 પાનાંના આ દળદાર ગ્રંથના ‘જરા આટલું તો…

ખરેખર મહાત્મા કોણ છે ?

સાચા ‘મહાત્મા’ કોણ ? સાચા મહાત્માઓ જે પ્રદાન કર્યું છે એ વૈશ્વીક સ્તરે કર્યું છે ? સાચા અર્થમાં એમણે જગતનું કલ્યાણ કર્યું છે ? વીશ્વનું કલ્યાણ ખરેખર કોણે કર્યું ?…

ડૉ. ભીમરાવ આંબેડકર

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતવર્ષના કહેવાતા સવર્ણો તરફથી દલીતો પ્રતી જે વર્તાવ થતો, એની તીવ્ર વ્યથા તથા ભારોભાર નફરત હતી; છતાં સ્વદેશહીતના કાર્યની આડે તેઓ કદાપી આવ્યા નહીં; સમાધાનનો માર્ગ…

જ્યાં સ્ટોપ સાઈન ત્યાં આખું અમેરીકા ઉભું રહી જાય છે !

સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે રોકાવાની ‘ગુડ હેબીટ’ જરુરી છે! યોગ્ય કાળજી ન લેનારને 100 ડોલરનો (રુપીયા 8,300/-) દંડ થાય. રોડ એક્સીડેન્ટ ત્યારે જ રોકાય જ્યારે ટ્રાફીકા નીયમો સખ્તાઈપુર્વક પાળવામાં આવે.…