સત્યમાર્ગનું યાત્રી વીજ્ઞાન – ઘર્મ નહીં જ  

શું પશ્ચીમના સત્યશોધકો પ્રયોગશાળાના માધ્યમથી, પોતાના જ પુરુષાર્થથી તથા પુર્વગ્રહ વીનાના ચીંતન–પ્રયોગથી સત્ય શોધે છે? શું પશ્ચીમ જ્ઞાનનો ભંડાર બન્યું છે, તેઓનું જ્ઞાનવીજ્ઞાન આજે વીશ્વ ઉપર છવાઈ ગયું છે? શું…

અન્ધશ્રદ્ધાની ભીતરમાં

રૅશનાલીસ્ટ પ્રવૃત્તીના સંનીષ્ઠ, સક્રીય અને કર્મનીષ્ઠ કાર્યકર્તા ડૉ. જેરામ દેસાઈએ ભાતીગળ ગુજરાતી સમાજને પ્રચલીત અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર કાઢવા માટે ‘વહેમ–અન્ધશ્રદ્ધા નીષેધ’ ગ્રંથ સાકાર કર્યો. 606 પાનાંના આ દળદાર ગ્રંથના ‘જરા આટલું તો…

ખરેખર મહાત્મા કોણ છે ?

સાચા ‘મહાત્મા’ કોણ ? સાચા મહાત્માઓ જે પ્રદાન કર્યું છે એ વૈશ્વીક સ્તરે કર્યું છે ? સાચા અર્થમાં એમણે જગતનું કલ્યાણ કર્યું છે ? વીશ્વનું કલ્યાણ ખરેખર કોણે કર્યું ?…

ડૉ. ભીમરાવ આંબેડકર

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતવર્ષના કહેવાતા સવર્ણો તરફથી દલીતો પ્રતી જે વર્તાવ થતો, એની તીવ્ર વ્યથા તથા ભારોભાર નફરત હતી; છતાં સ્વદેશહીતના કાર્યની આડે તેઓ કદાપી આવ્યા નહીં; સમાધાનનો માર્ગ…

જ્યાં સ્ટોપ સાઈન ત્યાં આખું અમેરીકા ઉભું રહી જાય છે !

સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે રોકાવાની ‘ગુડ હેબીટ’ જરુરી છે! યોગ્ય કાળજી ન લેનારને 100 ડોલરનો (રુપીયા 8,300/-) દંડ થાય. રોડ એક્સીડેન્ટ ત્યારે જ રોકાય જ્યારે ટ્રાફીકા નીયમો સખ્તાઈપુર્વક પાળવામાં આવે.…

સરકારી શાળા

અમેરીકા એના નાગરીકોના શીક્ષણ અને સંશોધન પાછળ પુષ્કળ ખર્ચ કરે છે એટલે મહાન છે. જ્યારે તેત્રીસ કોટી દેવો તથા તેટલા જ મહા મંડલેશ્વરોના આશીર્વાદ છતાં આપણે ક્યાં છીએ એ કહેવાની…

ડેડી, અહીં કચરો પડયો છે… કાર થોભાવો!

અહીં ચાલતી ચર્ચાઓ જીંદગીને બદલી નાંખવાની તાકાત ધરાવે છે એવી અનુભુતી ઘણા વાચકોને થઈ તેનો આનન્દ છે. આ વીચારયાત્રાના અંતીમ પડાવમાં બાકી બચેલી 4 ટીપ્સ પર નજર ફેરવી લઈએ... Continue…

ધર્મ અને સંસ્કૃતી – એક સેળભેળ

અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તથા ધર્મમાન્યતાઓને ત્યજો, તો જ સાચી માનવસંસ્કૃતી સ્થાપીત થઈ શકે? Continue reading "ધર્મ અને સંસ્કૃતી – એક સેળભેળ"