Feeds:
Posts
Comments

Archive for the ‘સમાજજીવન’ Category

‘સ્ત્રી શક્તીનો પરચો’ (આ લખનારની પોષ્ટ તા.૧૬/૦૧/૨૦૦૯) અન્વયે ‘સખી મંડળ’ નું આંદોલન સરાહનીય હોવા સાથે મીત્ર શ્રી અનીલભાઈ મીસ્ત્રી (નવસારી)ની ઉગ્ર રજુઆતને ધ્યાને લઈ હું મનોમંથન અને ચીંતન કર્યા પછી  નીચે મુજબના તારણો પર આવ્યો છું:
મોટાભાગના રાજ્યોમાં દારુની છુટ છે- ત્યાંના  પીઠા-બારમાં લોકો પોતાની પસંદગીનો અને જરુરીયાત મુજબનો ઉચ્ચ ગુણવત્તા [...]

Read Full Post »

આજકાલ કેટલાંક લોકો કહે છે કે, સત્તા પરીવર્તનથી જ વ્યવસ્થા પરીવર્તન થશે. વળી કેટલાંક વ્યવસ્થા પરીવર્તનથી જ સત્તા પરીવર્તન થશે એવું કહે છે. એક જ વાતને બે મોઢે ઉચ્ચારવામાં આવે ત્યારે બોલનારા કરતાં સાંભળનારાએ નીર્ણાયક ભુમીકા ભજવવી જોઈએ. બહુજન સમાજે આ બાબત સમજી લેવાની ખાસ જરુર છે. વ્યવસ્થા પરીવર્તન પહેલાં કે સત્તા પરીવર્તન પહેલાં? [...]

Read Full Post »

દારુના દૈત્યથી કેટલીય યુવાન બહેનોના સેંથાના સીંદુર ભુંસાયા, કેટલીય બહેનોના સંસાર ઉજડયા, કેટલાંક વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાયો તો કેટલાંક બાળકોના પીતા અને ઘરનો મોભ ન રહેવાથી બહેનોને પરીવારના ભરણ પોષણ માટે સંઘર્ષ કરવો પડે છે. દારુના દુષણથી યુવા પેઢીમાં ટી. બી. ના દર્દી વધી રહ્યા છે. સમાજમા ફેલાયેલા દારુના આવા દુષણોથી ત્રસ્ત સુરત અને [...]

Read Full Post »

કેન્દ્ર સરકારે ‘હરીજન – ગીરીજન’ શબ્દનો ઉપયોગ કરવા પર 1982 થી પ્રતીબંધ મુક્યો છે. છતાં પણ આપણા નેતાઓ આ શબ્દનો બેફામ ઉપયોગ કરે છે. તેને બદલે બંધારણમા કરેલ જોગવાઇ મુજબ ‘અનુસુચીત જાતી/ અનુસુચીત જનજાતી’ શબ્દનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રતીબંધના અમલ માટે લડત આપવાનો સમય પાકી ગયો છે.
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના [...]

Read Full Post »