પ્રા. રમણભાઇ પાઠક
‘વાચસ્પતી’
શ્રી રમણીકભાઇ મહેતા – આર. કે. મહેતા તરીકે એક Shooting Star જેમ, અરે ધુમકેતુની જેમ, અમારી દક્ષીણ ગુજરાતની વૈચારીક આલમમાં પ્રવેશ્યા અને વળી એમ જ એકાએક અર્દશ્ય થઇ ગયા. એથી અમને તો ગંભીર, ન પુરાય એવી ખોટ પડી જ. દક્ષીણ ગુજરાતે એક સમર્થ પ્રગતીશીલ વૈજ્ઞાનીક વીચારક ગુમાવ્યો. વીજ્ઞાનના પ્રકાંડ જ્ઞાતા હોવું અને [...]
Archive for the ‘શ્રધ્ધાંજલી’ Category
આર. કે. મહેતા – અમારા અજોડ ચર્ચાપુરુષ
Posted in શ્રધ્ધાંજલી on December 13, 2008 | 6 Comments »
‘આર. કે. મહેતા’ ચર્ચાપત્રોની જીવંત યુનીવર્સીટી
Posted in શ્રધ્ધાંજલી on August 27, 2008 | 2 Comments »
ચર્ચાપત્રી મંડળ તથા વીજ્ઞાન મંચ, નવસારીના સ્થાપક પ્રમુખ આર. કે. મહેતાએ વૈજ્ઞાનીક અને રેશનલ અભીગમ ધરાવતા વીધેયક વીચારો રજુ કરતા ચીંતન પ્રધાન ચર્ચાપત્રોની જીવંત યુનીવર્સીટી સ્થાપી છે. તેમના ચર્ચાપત્રોના ૧૦ જેટલા આલ્બમો જોતાં ૧૨૦૦ થી પણ વધુ ચર્ચાપત્રો પ્રકશીત થયા હશે. તેઓનો જન્મ ૮મી નવેમ્બર, ૧૯૨૩ ના રોજ કરાંચીમાં થયો હતો. તેઓનો [...]