- ગોવીન્દ મારુ અને ભુપેન્દ્ર ઝેડ.
21મી સદીનું લાંબામાં લાંબુ સુર્યગ્રહણ અંગે એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન ઓફ સુરત(AAAS) સંસ્થા દ્વારા કોળી-ભરથાણા મુકામે એક લાઈવ વર્કશોપનું આયોજન થનાર છે. એ જાણી વીજ્ઞાન મંચની ટીમ રોમાંચીત થઈ ગઈ. તા.21/07/૨૦09ના રોજ શ્રી ગોવીંદ મારુની આગેવાની હેઠળ ડૉ. દીપક દેસાઈ, ડૉ. ધનસુખભાઈ પટેલ અને શ્રી ભુપેન્દ્ર ઝેડ. નવસારીથી સુરત-કામરેજ જવા રવાના [...]
Archive for the ‘વીજ્ઞાન/ટેકનોલોજી’ Category
કાર્ય શીબીર: ખગ્રાસ સૂર્યગ્રહણ-2009
Posted in વીજ્ઞાન/ટેકનોલોજી on July 24, 2009 | 14 Comments »
વીજ્ઞાન અભીયાન…
Posted in વીજ્ઞાન/ટેકનોલોજી on July 17, 2009 | 14 Comments »
ખગોળવીજ્ઞાનમાં અનુસ્નાતક થયેલ ભારતીય ખગોળવીજ્ઞાની વધુ અભ્યાસાર્થે જર્મની ગયો. થોડા સમય પછી સુર્યગ્રહણ થવાનું હતું. તેના ચોક્કસ સમયની ગણતરી આ ભારતીય ખગોળ વીજ્ઞાનીએ કરી. બરોબર આજ સમયે સુર્યગ્રહણ થયું. ભારતીય ખગોળવીજ્ઞાની સુર્યગ્રહણના સમયે હોસ્ટેલમાંથી બહાર આવી, ‘દે દાન છુટે ગ્રહણ’ ની બુમો પાડવા લાગ્યો. તેના સહાધ્યાયીઓ તેના આવા બેહુદા વર્તનથી ડઘાઈ ગયા. જર્મન મનોવીજ્ઞાનીએ આ [...]
ખગ્રાસ સુર્યગ્રહણ
Posted in વીજ્ઞાન/ટેકનોલોજી on July 10, 2009 | 27 Comments »
તમામ કુદરતી જીવો સુર્યના ઉગવા-આથમવાના કુદરતી ઘટનાક્રમથી વાકેફ છે. છતાં કોઈક દીવસે સુર્યોદય થયા પછીના અમુક સમય પછી, તરત જ અંધકાર છવાઈ જાય, રાત પડ્યાના અહેસાસથી પંછીઓ પોતાના માળા તરફ પાછા ફરવા પ્રયાણ કરે, ધોળે દીવસે તારા દેખાવા લાગે, ત્યાં તો થોડા સમય પછી તરત જ સુર્યના કીરણો પ્રકાશ પાથરવાનું શરુ કરે અને દીવસનું [...]
સમૃધ્ધ ભારતીય પ્રંપરા ?
Posted in વીજ્ઞાન/ટેકનોલોજી on October 4, 2008 | 4 Comments »
શ્રી નાની પાલખીવાલાનું પુસ્તક ‘અમે, ભારતના લોકો’ ના એક ફકરાને સમૃધ્ધ ભારતીય પરંપરાના શીર્ષક હેઠળ તા. ૧૩-૦૧-૯૨ ની ‘અક્ષરની આરાધના’ કોલમમાં સ્થાન મળેલ- જેના સંદર્ભમાં ચર્ચા પ્રસ્તુત કરવાની કે, આધુનીક વીજ્ઞાન અને પ્રાચીન દાર્શનીકો (તે ભારત, ચીન કે પછી ગ્રીસના હોય) ના કથનો એક જેવા જ છે, છતાં તેઓના કથનોમાં આસમાન-જમીનનો તફાવત છે. પ્રાચીન [...]
ટર્નીંગ પોઇંટ
Posted in વીજ્ઞાન/ટેકનોલોજી on August 30, 2008 | 1 Comment »
‘દૂરદર્શન પર દરેક મહીનાના પહેલા રવીવારે સાંજે 5-05 કલાકે પ્રસારીત થનાર નવી સીરીયલ ‘ટર્નીંગ પોઇંટ’ નો તા. 1/09/1991 અને 6/10/1991 ના રોજ પ્રસારણ પામેલ હપ્તાઓમાં વીજ્ઞાનની અવનવી સીદ્ધીઓ જોવા જાણવા મળી. એમાય અનુક્રમે જ્યોતીષ અને ચમત્કારોનો પર્દાફાસ કરવામાં આવ્યો તેનાથી અંધશ્રધ્ધાળુઓના દીલો દીમાગ ખુલસે. પરંતુ આ દેશમાં અંગ્રેજી સમજનારની વસ્તી કેટલી? જે દુનીયાની [...]