વીજ્ઞાને પ્રાણીઓના દુધમાં પર્યાય મળે એવું સંશોધન કર્યું છે. જેમાં દવા ઉત્પન્ન કરવા માટે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરીકા, બ્રીટન અને નેધરલેન્ડ દવાના પર્યાય તરીકે ટી.પી.એ. નામનું પ્રોટીન તત્વ બકરીના દુધ દ્વારા પેદા કરે છે. આ પ્રોટીન તત્વ હ્રદયરોગના દર્દીઓની હ્ર્દુધમનીમાં જમાં થયેલી ગાંઠને દુર કરે છે. બાયોટેકનોલોજી/ જીનેટીક એન્જીનીયરીંગના વીશેષજ્ઞોએ બકરીના ગર્ભમાં એવાં [...]
Archive for the ‘આરોગ્ય/ઉપચાર્’ Category
બકરી : પ્રદુષણરહીત દવાનું કારખાનું
Posted in આરોગ્ય/ઉપચાર્ on June 11, 2009 | 19 Comments »
પ્રથમ આચરણ
Posted in આરોગ્ય/ઉપચાર્ on May 31, 2009 | 9 Comments »
બીડી, સીગારેટ, પાન, માવો, તમાકુ, ગુટખા ઈત્યાદીનું વેચાણ કરતાં અને સામાજીક કાર્ય કરતાં એક મીત્રે વ્યસનમુક્તી મંડળ, નવસારીની સ્થાપના મીટીંગમાં જવા અંગેનો મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે તે સામાજીક કાર્યકરને મારે કહેવું પડયું કે જે દેશ/રાજ્યના પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા વ્યસનકારક ચીજવસ્તુઓનો આમજનતા ઉપર હુમલો કરવામાં આવતો હોય, જે રાજ્ય-દેશનું રાજકારણ તમાકુ-દારુના ઉત્પાદન ઉપર અને [...]
સૌભાગ્યના પ્રતીક તરીક ચંદનની લાકડી વાપરો
Posted in આરોગ્ય/ઉપચાર્ on April 28, 2009 | 4 Comments »
આજે તા.૨૮મી એપ્રીલ, ૨૦૦૯ના “ગુજરાત સમાચાર” ની ‘સહીયર’ પુર્તીમાં ચહેરાને અનુરુપ ચાંદલા-બીન્દી લગાડવા અંગે બહેનોને ખુબ જ અસરકારક માર્ગદર્શન આપવામાં આવેલ છે. પરંતું મારી જાણકારી મુજબ કેટલાંક સગવડભર્યા બનાવટી ! ચાંલ્લામાં વપરાતા પેરાટરશરી બ્યુટાઈલ ફીનોલ નામના પદાર્થથી નુકશાન થવાનો સંભવ છે !! બહેનોના સૌભાગ્યના પ્રતીકો નુકસાનકારક છે. બહેનો સેંથામાં સીન્દુર પુરે છે- તેમાં સીસું [...]
હૃદયના વાલ્વની સસ્તી સ્વદેશી સારવાર
Posted in આરોગ્ય/ઉપચાર્ on March 5, 2009 | 11 Comments »
માનવશરીરનું જીવન ટકાવી રાખવા માટેનું અગત્યનું અંગ હૃદય છે. હૃદયની મુખ્ય બીમારીઓ અને તેના કારણે થતાં મૃત્યુંના કેસોમાં ૨૫ થી ૩૦ ટકા કેસોમાં માઈટ્રલ વાલ્વની ખામી કારણભુત છે. બીજી બીમારીઓને માનવીની ઉંમર સાથે વ્યાપક સંબંધ છે. જ્યારે માઈટ્રલ વાલ્વની ખામી જન્મજાત કે જીવનના કોઈપણ તબક્કે આવી શકે છે. વાલ્વની ખરાબીને લીધે લોહી વાલ્વની [...]
સબસે ઉંચી પ્રેમસગાઇ
Posted in આરોગ્ય/ઉપચાર્ on September 20, 2008 | 3 Comments »
જય ભગવાન એકયુપ્રેસર સર્વીસ (ઇન્ટરનેશનલ) તરફથી જુનીયર ચેમ્બર્સ અને લાયન્સ કલબ (મેઇન), નવસારીના ઉપક્રમે નવસારી ખાતે ચરણતળ દાબ વીજ્ઞાન (એક્યુપ્રેસર) પ્રશીક્ષણ અને સારવાર શીબીર અંગે ગુજરાતમીત્રમાં પ્રસીદ્ધ થયેલ સમાચાર વાંચી કૌતુક થયું કે, એક્યુપ્રેસરને વળી “જય ભગવન” સાથે શું સંબંધ! જેથી જાણકારી મેળવવાના આશયથી તાલીમાર્થી તરીકે જોડયો અને સંચાલક તરફથી લેવાયેલ સૈધ્ધાંતીક અને [...]