આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.
આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની [...]
Archive for November 9th, 2009
ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on November 9, 2009 | 23 Comments »