Feeds:
Posts
Comments

Archive for July, 2009

સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે, ધર્મ દ્વારા મનુષ્યને નૈતીકતાનો પાઠ શીખવા મળ્યો. સ્થુળ રુપે જ્ઞાન, કર્મ અને ભક્તી આ ત્રણ ધારાઓમાં ધર્મને વીભક્ત કરવામાં આવ્યો છે. પરંતુ સર્વસાધારણને ધ્યાનમાં રાખી વીચાર કરવામાં આવે તો ભક્તીનો જ અધીક પ્રભાવ જોવા મળે છે. ધાર્મીક સ્થળોમાં ભક્તીનું જ વાતાવરણ વીશેષ હોય છે. તેની પાછળ  નૈતીકતા અને [...]

Read Full Post »

- ગોવીન્દ મારુ અને ભુપેન્દ્ર ઝેડ.
21મી સદીનું લાંબામાં લાંબુ સુર્યગ્રહણ અંગે એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન ઓફ સુરત(AAAS) સંસ્થા દ્વારા કોળી-ભરથાણા મુકામે એક લાઈવ વર્કશોપનું આયોજન થનાર છે. એ જાણી વીજ્ઞાન મંચની ટીમ રોમાંચીત થઈ ગઈ. તા.21/07/૨૦09ના રોજ શ્રી ગોવીંદ મારુની આગેવાની હેઠળ ડૉ. દીપક દેસાઈ, ડૉ. ધનસુખભાઈ પટેલ અને શ્રી ભુપેન્દ્ર ઝેડ.  નવસારીથી સુરત-કામરેજ જવા રવાના [...]

Read Full Post »

ખગોળવીજ્ઞાનમાં અનુસ્નાતક થયેલ ભારતીય ખગોળવીજ્ઞાની વધુ અભ્યાસાર્થે જર્મની ગયો. થોડા સમય પછી સુર્યગ્રહણ થવાનું હતું. તેના ચોક્કસ સમયની ગણતરી આ ભારતીય ખગોળ વીજ્ઞાનીએ કરી. બરોબર આજ સમયે સુર્યગ્રહણ થયું. ભારતીય ખગોળવીજ્ઞાની સુર્યગ્રહણના સમયે હોસ્ટેલમાંથી બહાર આવી, ‘દે દાન છુટે ગ્રહણ’ ની બુમો પાડવા લાગ્યો. તેના સહાધ્યાયીઓ તેના આવા બેહુદા વર્તનથી ડઘાઈ ગયા. જર્મન મનોવીજ્ઞાનીએ આ [...]

Read Full Post »

તમામ કુદરતી જીવો સુર્યના ઉગવા-આથમવાના કુદરતી ઘટનાક્રમથી વાકેફ છે. છતાં કોઈક દીવસે સુર્યોદય થયા પછીના અમુક સમય પછી, તરત જ અંધકાર છવાઈ જાય, રાત પડ્યાના અહેસાસથી પંછીઓ પોતાના માળા તરફ પાછા ફરવા પ્રયાણ કરે, ધોળે દીવસે તારા દેખાવા લાગે, ત્યાં તો થોડા સમય પછી તરત જ સુર્યના કીરણો પ્રકાશ પાથરવાનું શરુ કરે અને દીવસનું [...]

Read Full Post »

ભ – ભયથી ઉત્પન્ન થયેલું
ગ – ગભરાવી નાંખે તેવું
વા – વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું
ન – નકારી ન શકાય તેવો ભ્રમ
વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું ભયથીઉત્પન્ન થયેલું કે
જે આજદીન સુધી માનવસમુદાય દ્વારા નકારી શકાઈ નથી
તેવી ભ્રમણા ભગવાનના નામે ઓળખાય છે.
–ગોવીન્દ મારુ

Read Full Post »

–ગોવીન્દ મારુ
દરેક દેશને પોતાનું અલાયદું સંગીત હોય, ગીતો પણ અલગ હોય છે. તેવી જ રીતે દરેક રાજ્ય/પ્રદેશનું પણ પોતાનું સંગીત હોય–ગીતો હોય છે. ક્લાસીકલ સંગીત તો પુરા દેશનો ખજાનો અને તેની વાત જ નીરાળી છે. એ લોકભોગ્ય ઓછું હોય; પરંતુ જે તે પ્રદેશનાં લોકગીતોમાં જે પોતીકાપણું હોય છે, એ ભાગ્યે જ બીજે સાંભળવા મળે છે. [...]

Read Full Post »