વરસના ૩૬૫ દીવસો પૈકી ૩૬૪ દીવસોએ અલગ-અલગ વીશ્વદીનો ઉજવવામાં આવતા હોવાથી ફક્ત ૨૭મી માર્ચ એક જ દીવસ ફ્રી રહેતો હતો. જેથી તા.૨૭/૦૩/૧૯૬૨થી સમસ્ત વીશ્વમાં ‘વીશ્વ રંગભુમી દીન’ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના મહત્વ વીના યુનોની સાંસ્કૃતીક સમીતીએ ૨૭મી માર્ચના રોજ ઠોકી બેસાડેલ ‘વીશ્વ રંગભુમી દીન’ ની ઉજવણી કરવી કેટલા અંશે વાજબી [...]
Archive for March, 2009
વીશ્વ રંગભુમી દીન
Posted in કલા - સાહીત્ય on March 27, 2009 | 9 Comments »
સંબંધનું વૃક્ષ
Posted in મીત્રોના ચર્ચાપત્રો on March 19, 2009 | 7 Comments »
માનવી સામાજીક પ્રાણી છે અને તેની સમગ્ર અસ્મીતા એ સામાજીક દેન છે. તે જે ભાષા બોલે છે, જે વીચારો ધરાવે છે – તેની જે રહેણીકહેણી છે – તે સામાજીક નીપજ છે. સમાજથી વીખુટો પડેલ અને વરુના ટોળામાં ઉછરેલ બાળ – વરુ જેવું જ વર્તન કરે છે, એવો એક કીસ્સો ઈતીહાસના ચોપડે નોંધાયેલ છે.
માનવી તેની [...]
બાળ દીક્ષા
Posted in રેશનલ on March 13, 2009 | 7 Comments »
કુમળી વયના નીર્દોષ બાળકો દીક્ષા ગ્રહણ કરે તેવી બીના કાને પડે કે તરત જ અંતરમન દ્રવી ઉઠે છે. સામાન્ય રીતે આ બનાવ કોઈ વ્યક્તીગત નથી. પરંતુ સમાજ જીવન અને સામાજીક મુલ્યોને સ્પર્શતો પ્રશ્ન છે. માનવજાતના કાયદાનો ઈતીહાસ એમ તારણ કાઢે છે કે, સગીર વયના માણસે (!) કરેલો નીર્ણય તો તેના મા-બાપ જ કરતાં [...]
સ્ત્રી મુક્તીની દીશામાં જાગૃત સ્ત્રીઓના પગલાં
Posted in મીત્રોના ચર્ચાપત્રો on March 7, 2009 | 1 Comment »
તા.૮/૦૩/૧૯૯૨
૮ માર્ચ સ્ત્રીમુક્તી દીને જાગૃત સ્ત્રીઓની પ્રવૃત્તી પર પ્રકાશ પાડવું ઉચીત બની રહે છે:
૧૯૭૫નું આંતરરાષ્ટ્રીય મહીલા વર્ષ, ત્યાર પછીનું મહીલા દશક, સાર્ક બાલીકા વર્ષ અને હવે આ બધી રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય ઘટના પ્રવૃત્તીઓ સમાજને સ્ત્રીઓની સમસ્યાઓ, સ્ત્રીનો દરજ્જો- તેની સ્થીતી સમજવા માટેની અનીવાર્યતા તરફ ગંભીર ધ્યાન ખેંચે છે. ભારત જેવા દેશમાં સ્ત્રીઓને આઝાદીના પ્રથમ ચરણે [...]
હૃદયના વાલ્વની સસ્તી સ્વદેશી સારવાર
Posted in આરોગ્ય/ઉપચાર્ on March 5, 2009 | 11 Comments »
માનવશરીરનું જીવન ટકાવી રાખવા માટેનું અગત્યનું અંગ હૃદય છે. હૃદયની મુખ્ય બીમારીઓ અને તેના કારણે થતાં મૃત્યુંના કેસોમાં ૨૫ થી ૩૦ ટકા કેસોમાં માઈટ્રલ વાલ્વની ખામી કારણભુત છે. બીજી બીમારીઓને માનવીની ઉંમર સાથે વ્યાપક સંબંધ છે. જ્યારે માઈટ્રલ વાલ્વની ખામી જન્મજાત કે જીવનના કોઈપણ તબક્કે આવી શકે છે. વાલ્વની ખરાબીને લીધે લોહી વાલ્વની [...]