બાળક બે કે અઢી વર્ષનું થાય ત્યાં તો તેને અંગ્રેજી માધ્યમમાં શીક્ષણ આપવાનો ‘મેનીયા’ પ્રચલીત થયો છે. ખાસ કરીને કહેવાતા ‘નીઓરીચ’ સમાજમાં આ દેખાદેખીનો ‘મેનીયા’ અવૈજ્ઞાનીક તો છે તેટલો જ અવ્યવહારુ અને બાળકોના માનસીક વીકાસને રુંધનારો છે.
મોટાભાગના કુટુંબોમાં ઘરોમાં અંગ્રેજીનો વપરાશ સાવ જ ઓછો હોય છે. અને કેટલાક ઘરોમાં તો કુટુંબના મોટાભાગના સભ્યો અંગ્રેજી [...]
Archive for February, 2009
પ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જરુરી ખરું ?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on February 27, 2009 | 34 Comments »
દારુબંધી પ્રત્યે ર્દષ્ટીકોણ બદલીએ
Posted in સમાજજીવન on February 19, 2009 | 16 Comments »
‘સ્ત્રી શક્તીનો પરચો’ (આ લખનારની પોષ્ટ તા.૧૬/૦૧/૨૦૦૯) અન્વયે ‘સખી મંડળ’ નું આંદોલન સરાહનીય હોવા સાથે મીત્ર શ્રી અનીલભાઈ મીસ્ત્રી (નવસારી)ની ઉગ્ર રજુઆતને ધ્યાને લઈ હું મનોમંથન અને ચીંતન કર્યા પછી નીચે મુજબના તારણો પર આવ્યો છું:
મોટાભાગના રાજ્યોમાં દારુની છુટ છે- ત્યાંના પીઠા-બારમાં લોકો પોતાની પસંદગીનો અને જરુરીયાત મુજબનો ઉચ્ચ ગુણવત્તા [...]
ક્રીલીયન ફોટોગ્રાફી અને આભા-મંડળ
Posted in મીત્રોના ચર્ચાપત્રો on February 13, 2009 | 14 Comments »
’સારેગમપધનીસા’ (ગુજરાતમીત્ર ૮/૦૯/૧૯૯૦) ના કટાર લેખકે ક્રીલીયન ફોટોગ્રાફીના આધાર પર દરેક વ્યક્તીને તેની આસપાસ આભામંડળ હોય છે તેમ સીદ્ધ કરવાનો જે પ્રયાસ કર્યો છે, તે તેમની ક્રીલીયન ફોર્ટોગ્રાફીની પદ્ધતી વીશેની ગેરસમજ નીર્દેશે છે.
આ પદ્ધતીમાં જે વસ્તુ(દા.ત. પાંદડું)નો ફોટો પાડવાનો હોય તેની આસપાસ ૧૫૦૦૦-૧૬૦૦૦ વોલ્ટ અને અતીશય માત્રાના આંદોલનો (Very High Frequency) ધરાવતો વીદ્યુત-પ્રવાહ વહેતો [...]
સત્તા અને પરીવર્તન
Posted in સમાજજીવન on February 6, 2009 | 8 Comments »
આજકાલ કેટલાંક લોકો કહે છે કે, સત્તા પરીવર્તનથી જ વ્યવસ્થા પરીવર્તન થશે. વળી કેટલાંક વ્યવસ્થા પરીવર્તનથી જ સત્તા પરીવર્તન થશે એવું કહે છે. એક જ વાતને બે મોઢે ઉચ્ચારવામાં આવે ત્યારે બોલનારા કરતાં સાંભળનારાએ નીર્ણાયક ભુમીકા ભજવવી જોઈએ. બહુજન સમાજે આ બાબત સમજી લેવાની ખાસ જરુર છે. વ્યવસ્થા પરીવર્તન પહેલાં કે સત્તા પરીવર્તન પહેલાં? [...]