૧૯૯૪ થી આરોગ્ય સેવાની સાથે ગ્રામીણ વીકાસના કાર્યો માટે સમર્પીત ‘ગ્રામ સેવા ટ્રસ્ટ’ ને ૧૩ વર્ષ પુરા થયા છે. આ વીતેલા વર્ષોમાં ખારેલ ખાતે ૫૦ પથારીની સુવીધા ધરાવતી હોસ્પીટલમાં જનરલ મેડીસીન, સર્જરી, પ્રસુતી, સ્ત્રીરોગો, બાળરોગો, નેત્રરોગો, દાંતના રોગો, કાન-નાક-ગળાના રોગો, ચર્મરોગો, ઓર્થોપેડીક, માનસીક રોગોની સારવાર ઉપલબ્ધ છે. સીકલસેલ/થેલેસેમીયા માટે ઇલેક્ટ્રોફોરેસીસ મશીન, થાઇરોઇડ હોરમોન વીગેરેની [...]
Archive for November, 2008
ગ્રામ વીકાસ અને આરોગ્ય સંભાળની સુવાસ
Posted in જનરલ on November 29, 2008 | 4 Comments »
મુસ્લીમો પછાત શા માટે છે ?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on November 21, 2008 | 13 Comments »
શ્રી સુરેશભાઇ દેસાઇનું ચર્ચાપત્ર ‘ ઉર્દુ શાળાઓમાં શીક્ષણ ‘ (ગુ.મી.૨૨-૦૭-૯૩)માં મુસ્લીમ વીદ્યાર્થીઓના શૈક્ષણીક પછાતપણાના અનેક કારણોમાં આ શાળાઓમાં સવાર-સાંજ અપાતું ધાર્મીક શીક્ષણ પણ એક કારણ હોઇ શકે તેવું જે પ્રશ્નાર્થ સુચન તેમણે કરેલ છે તેમાં ભારોભાર તથ્ય છે.
દરેક બાળક પછી તે હિન્દુ હોય, મુસ્લીમ હોય, શીખ હોય કે ઇસાઇ હોય, કાળુ, ગોરું કે પીળું [...]
વીજ્ઞાન અને ધર્મ ૧૮૦ અંશે જુદા છે
Posted in રેશનલ on November 15, 2008 | 8 Comments »
કેટલાક ધર્મપરાયણ અને ઇશ્વરમાં આસ્થા ધરાવનાર પ્રતીષ્ઠીત અને સન્માનીય સજ્જનો દ્વારા બુદ્ધીવાદીઓ (Rationalists), સત્યશોધક સભા/ વૈજ્ઞાનીક અભીગમ ધરાવતી સંસ્થાઓના સભ્યોને સવાલ કરે છે કે, તમે લોકો વીજ્ઞાન જે કંઇ કહે તે તરત જ માની લો છો, ત્યારે આપણા ઋષીમુનીઓ, પંડીતો, સ્વામીઓ, ધર્માચાર્યો જે કંઇ કહે છે- તેમનો કેમ સ્વીકાર કરતા નથી ? આઇન્સ્ટાઇનના આજના સીધ્ધાંતો [...]
ભગવાન છે ખરા ?
Posted in રેશનલ on November 10, 2008 | 17 Comments »
‘ગુજરાતમીત્ર’ની રવીવારીય પુર્તી(૨૯-૦૩-૧૯૯૨)માં ‘તમારા પ્રશ્નોના ઉત્તરો’ વીભાગમાં એક વાચક મીત્રે પ્રશ્ન પુછ્યો કે, ‘ભગવાન છે ખરા ?’ જેનો શ્રી ભારદ્વાજ વીજયે જે ઉત્તર આપ્યો. તેના અનુસંધાને લખવાનું કે આદીકાળમાં આદીમાનવનું જ્ઞાન સીમીત હતું. કુદરતી ઘટનાઓ જેવી કે – જન્મ, મૃત્યુ, ધરતીકંપો, જવાળામુખી, વંટોળીયો ઇત્યાદી તેની સમજ બહારના હોવાના કારણે આવી ઘટનાઓની પાછળ નક્કી કોઇ [...]
ઇંડુ આરોગ્યપ્રદ ખરું?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on November 10, 2008 | 2 Comments »
ઉપરોક્ત વીષય પર આવેલ પ્રજામત (મું.સ. ૩-૦૫-૧૯૮૯) ના સંદર્ભમાં લખવાનું કે ઇંડામાં ઉચ્ચ પ્રકારનું પ્રોટીન છે, જે ઘઉં, ચોખા અને કઠોળમાં નથી. આપણને દશ આવશ્યક એમીનો એસીડોની આવશ્યકતા છે કે જે પ્રાણી જ પ્રોટીન (દુધ, ઘઉં, ચીઝ, ઇંડા, માછલી, માંસ)માંથી જ મળે છે.
‘પ્રોટીન’ એ જીવનનો મુખ્ય સ્તંભ છે. કારણ કે તે શરીરના જીર્ણ થયેલ [...]
કદના કુંડાળામાં ધર્મગ્રંથો
Posted in રેશનલ on November 4, 2008 | 1 Comment »
સાબરકાંઠા જીલ્લાના ભીલોડાના વતની અને જુનાગઢ જીલ્લાના ધામળેજમાં ફરજ બજાવતાં શીક્ષકમીત્ર શ્રીપકંજભાઇ રાઠોડે દોઢ ઇંચ બાય દોઢ ઇંચનું ટચકડું પુસ્તક રૂપી નાનકડી ગાગર સાત જ દીવસમાં તૈયાર કરીને તેમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના તમામે તમામ ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકોનો સાગર સમાવવાનો કરતબ સીધ્ધ કરીને તેઓ લીમ્કાબુક ઓફ રેકર્ડસમાં સ્થાન અંકે કરવા ઉત્સુક હોવાના સમાચાર તા.૨જી [...]
સચોટ વીવેચન
Posted in મીત્રોના ચર્ચાપત્રો on November 4, 2008 | 1 Comment »
શ્રી વીઠ્ઠલ પંડ્યા લીખીત ‘ગોપી’ નવલકથાનું જે સચોટ વીવેચન શ્રી શીરીષ પંચાલે (ગુ.મીત્ર ૨૪/૦૯/૯૦) કર્યું, તે યથાર્થ છે.
અંગ્રેજ અને અમેરીકન લેખકો જે વીષયને લઇને નવલકથાઓ લખે છે, તેના પાત્રો, પ્રસંગો અને સામાજીક વાતાવરણનો તલસ્પર્શી અભ્યાસ કરે છે, એટલે તેમની નવલકથાઓ વાસ્તવીક લાગે છે.
આર્થર હેઇલી કોઇ ડૉક્ટર નથી, ઇલેક્ટ્રીકલ એંજીનીયર નથી, અને છતાં તેણે [...]